Los registros están cerrados

શું તમે જીવનના ચારેય પહેલુઓમાં વિકાસ કરી રહ્યા છો કે માત્ર અમુકમાં થાય છે અને બીજા રહી જાય છે ?


ઘણીવાર આપણે કોઈ એકને જ ઉર્જા આપીએ છીએ અને બાકીનાને અવગણીએ છીએ. આવું શા માટે? કારણ કે આપણી સૂક્ષ્મ આદતો અને રીતિરિવાજો મૌનપણે આપણને સંતુલનથી દૂર લઈ જાય છે.


જીવનના ૪ પહેલુઓને મજબૂત બનાવો  - આ જ્ઞાનવર્ધક સત્સંગમાં તમારા શરીર, મન, આત્મા અને સંબંધોને કેવી રીતે સંતુલિત કરવા તે શીખો જેથી તેનો વિકાસ સહજ અને સુમેળભર્યો બને.


સદગુરુની કૃપા ફક્ત તમારા કાર્યોને જ નહીં પરંતુ તમારા સમગ્ર અસ્તિત્વને કેવી રીતે પરિવર્તિત કરે છે, જીવનમાં સંતુલન, સ્પષ્ટતા અને આનંદ લાવે છે તેનો અનુભવ કરો.


તમને મળવાની આશા સાથે !


Learn More

Fecha y Hora
domingo, 9 de noviembre de 2025
16:30 18:00
Ubicación
સુરેન્દ્રનગર સ્પિરિચ્યુઅલ સેન્ટર, જૂનો લાતી પ્લોટ- શેરી નં. ૨, પાણીની ટાંકી પાસે, સુરેન્દ્રનગર.
Organizador
--Centre--

SRMD - Surendranagar Spiritual Centre

શૈલેષ શેઠ
૯૮૨૪૨ ૦૮૬૪૦
surendranagar@srmd.org
COMPARTIR

Descubra lo que la gente ve y dice sobre este evento, y únase a la conversación.