Los registros están cerrados

“ચાર પ્રકારની ક્રિયાઓ”

તમારું સત્ય સ્વરૂપ ઉઘાડો – જીવનમાં રૂપાંતર લાવો

શું તમે તમારા લક્ષ્યો હાંસલ કરવા અને ઉદ્દેશ્યભર્યું, અસરકારક જીવન જીવવા માટે તૈયાર છો?

પુજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના માર્ગદર્શન હેઠળ “ચાર પ્રકારની ક્રિયાઓ” વિષયક પ્રેરણાદાયક સત્રમાં જોડાઓ.

આ ચાર મહત્વપૂર્ણ ક્રિયાઓ તમારા અંદર અને આસપાસ સાચુ પરિવર્તન લાવશ.

પછી ભલે તમે વ્યક્તિગત વિકાસના માર્ગ પર હોવ કે દુનિયામાં ફેરફાર લાવવાનો પ્રયત્ન કરતા હોવ – આ સત્ર તમને ઊંડી સમજણ અને અસરકારક સાધનો આપશે જે સફળ થવામાં મદદરૂપ થશે.

આ અનમોલ તક ચૂકી ન જાઓ – તમારી દિશા ફરીથી નિર્ધારિત કરો અને તમારું આંતરિક બળ જાગૃત કરો.


અમારા વિષે:

શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર (SRMD) એ જ્ઞાન, ધ્યાન અને નિઃસ્વાર્થ સેવા દ્વારા આંતરિક રૂપાંતરણ માટે વૈશ્વિક આધ્યાત્મિક અભિયાન છે. 19મી સદીના અંતમાં થયેલ આત્મજ્ઞાની સંત, કવિ, તત્વચિંતક શ્રીમદ્ રાજચંદ્રજીના ઉપદેશોથી પ્રેરિત, SRMD વિશ્વભરમાં છ ખંડોમાં 206 કેન્દ્રો દ્વારા કાર્યરત છે. પ્રબુદ્ધ ગુરુ, આધ્યાત્મિક આર્ષદ્રષ્ટા અને SRMD ના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી સિદ્ધાંત સાથે અનુભવ અને બુદ્ધિ સાથે હૃદયનો સુમેળ સાધી, વિશ્વભરના લાખો સાધકોને સક્ષમ બનાવી તેમનો આત્મવિકાસ સાધી રહ્યા છે. 


Learn More

Fecha y Hora
domingo, 11 de mayo de 2025
16:30 18:00
Organizador
--Centre--

SRMD - Surendranagar Spiritual Centre

Shailesh Sanghvi/ Priyanka Jadav
+ 91 93240 37542 /+ 91 99799 99169
surendranagar@srmd.org
COMPARTIR

Descubra lo que la gente ve y dice sobre este evento, y únase a la conversación.